-
ભિલોડા તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પ્રમુખ દોલજીભાઈ વીરજીભાઈ
DivyaBhaskar News Network | Feb 17,2019, 02:10 AM ISTભિલોડા તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પ્રમુખ દોલજીભાઈ વીરજીભાઈ કોટડના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ૨૦૧૯ - ૨૦ ના વર્ષનું અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારી આર.આર. બરજોડ દ્વારા રજુ થતાં સર્વાનુમતે મંજૂર કરાયું હતુ. જેમાં વર્ષની ઉઘડતી સિલક રૂ.૨૪, ૭૭, ...
-
બાયડ | બાયડમાં શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે બાયડના બજારો સજ્જડ બંધ
DivyaBhaskar News Network | Feb 17,2019, 02:06 AM ISTબાયડ | બાયડમાં શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે બાયડના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. તાલુકાના સાઠંબા, ગાબટ, આંબલીયારા વગેરે ગામો પણ સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા.તથા ગામાેમાં રેલીઅાે પણ કાઢવામાં અાવી હતી.તથા બાયડ તાલુકાના ગામાેમાં પાકિસ્તાના વિરાેધમાં સૂત્રાેચ્ચાર કરી પુતળા નું દહન ...
-
ફાયરિંગ / ઇડરમાં મારી સાથે લગ્ન કરી લે કહી યુવાને મહિલા સામે બંદૂક તાકી
divyabhaskar.com | Feb 16,2019, 04:15 AM ISTઇડર - વેલેન્ટાઇન ડે ની મોડી સાંજે ઇડરના જૂની પોસ્ટ ઓફિસ વિસ્તારમાં દસેક વર્ષથી 39 વર્ષિય મહિલાના પરિચયમાં રહેલો 26 વર્ષિય યુવાને પ્રેમનો દિવસ છે, તું મારી સાથે ચાલ અને લગ્ન કરી દે અને મારી સાથે નહી આવે તો આ ...
-
સ્વામિ વિવેકાનંદ સ્કૂલમાં શહીદોને શ્રદ્ધાંજલી
DivyaBhaskar News Network | Feb 16,2019, 04:11 AM ISTવિજયનગર | વિજયનગર ના રાજપુર કેળવણી મંડળ સંચાલિત સ્વામિ વિવેકાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓએ સંસ્થાના વડા મણીભાઈ પટેલ આચાર્ય ગોવિંદસિંહજી ચૂંડાવતની ઉપસ્થિતિમાં કાશ્મીરના પુલવામાં આત્મઘાતી વિસ્ફોટમાં શહીદીને વરેલા સીઆરપીએફના શહીદ જવાન વીરોને મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે શાળા ના કર્મચારીઓ ...
-
રાજપુર દૂધમંડળી ખાતે વાર્ષિકોત્સવ પ્રસંગે કાર્યક્રમો કરાયા
DivyaBhaskar News Network | Feb 16,2019, 04:11 AM ISTવિજયનગર | વિજયનગર તાલુકાની રાજપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ભવન નિર્માણના વાર્ષિકોત્સવ નિમિત્તે સત્યનારાયણ કથા ભોજન પ્રસાદની સાથે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે મંડળીના ચેરમેન ઈશ્વરભાઈ સકરાજી પટેલ, વાઇસ ચેરમેન મગનભાઈ ધૂલાભાઈ, દલાભાઈ સરપંચ, અમરાજી મુખી, કુરાભાઈ ...
-
વિજયનગર | વિજયનગર તાલુકાની ઇટાવડી પ્રાથમિક શાળા નંબર 1 ખાતે
DivyaBhaskar News Network | Feb 16,2019, 04:11 AM ISTવિજયનગર | વિજયનગર તાલુકાની ઇટાવડી પ્રાથમિક શાળા નંબર 1 ખાતે ગુરુવારે શહિદ દિન ઉજવણી કરવામાં આવી હતી. બીઆરસી ડૉ. કૌશિકભાઈ શાહના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સીઆરસી જયંતીલાલ રેવડ, આચાર્ય કે. એમ. પરમાર દ્વારા વિદ્યાર્થીઓને દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર ...
-
ચિઠોડા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લીમડા ગામના સિંગાપુર બસ સ્ટેશન
DivyaBhaskar News Network | Feb 16,2019, 04:11 AM ISTચિઠોડા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લીમડા ગામના સિંગાપુર બસ સ્ટેશન નજીક વાહન ચેકીંગ દરમિયાન શંકાસ્પદ સીએનજી રીક્ષા નં. જી.જે-01-ડી.વાય-5866ને ઉભી રખાવી ચાલકની પુછપરવછ કરતા ચાલક મુકેશભાઈ અંદરાજી આહારી (રહે. ગામ સરેરા આહારી ફળીયુ યુજુદાઈપૂર રાજસ્થાનના ) નો હોવાનું જણાવ્યું હતું. ...
-
રણાસણની પરિણીતાએ અગમ્ય કારણોસર ઉંદર મારવાની દવા પીધી
DivyaBhaskar News Network | Feb 16,2019, 03:31 AM ISTતલોદ તાલુકાના રણાસણની યુવતીએ ઝેરના પારખા કરતા હાલત ગંભીર થઈ જતાં તાત્કાલિક રણાસણ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જે અંગે તલોદ પોલીસે જણાવ્યું હતું કે રણાસણ ગામના ગણપતભાઈ પરમારની પત્ની નિલમબેને અગમ્ય કારણોસર ઉંદર મારવાની ઝેરી દવા પી ...
-
તલોદની ટ્રિનિટી સ્કૂલમાં માતૃ પિતૃ વંદના કાર્યક્રમ
DivyaBhaskar News Network | Feb 16,2019, 03:31 AM ISTતલોદ | તલોદમાં ટ્રિનિટી સ્કૂલમાં વેલેન્ટાઈન ડે ના આ દિવસે માતૃ પિતૃ વંદન ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોએ સુંદર મજાનો ભાગ લીધો હતો અને ધોરણ 1થી 10 સુધીના બાળકોએ પોતાના માતા-પિતાની પૂજન-અર્ચન આરતી વગેરે ઉતાર્યું હતું અને માતૃ દેવો ભવ ...
-
પુલવામામાં આતંકવાદી હુમલાના પગલે રતનપુર ચેક પોસ્ટ પર વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાયુ
DivyaBhaskar News Network | Feb 16,2019, 03:20 AM ISTમઉ | જમ્મુથી ૭૮ વાહનો મારફતે 2567 જવાનોનો કાફલો શ્રીનગર જવા રવાના થયો ત્યારે પુલવામાં નજીક આતંકવાદી હુમલાના પગલે ૪૦ થી વધુ જવાનો શહીદ થવાની સાથે 45 થી વધુ જવાનો ઘાયલ થતા સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે. અરવલ્લી જિલ્લા પોલીસવડા ...
-
બોરીયામાં ચેહર માતાજીનો 14મો પાટોત્સવ યોજાયો
DivyaBhaskar News Network | Feb 16,2019, 03:11 AM ISTપ્રાંતિજ | પ્રાંતિજના (સી) બોરીયામાં શુક્રવારે ચેહર માતાજીના મંદિરે 14 મો પાટોત્સવ યોજાયો હતો. જેનાભાગ રૂપે સાત યજમાનોઅે ધર્મલાભ લીધો હતો. વસંતરામ મહારાજે વિધિવત પૂજા અર્ચના કરાવી હતી. ત્યારબાદ ધજારોહણ કરી હવનમાં શ્રીફળ હોમી પાટોત્સવની પૂર્ણાહૂતી કરી હતી. અા પ્રસંગે ...
-
પોશીનામાં નવીન આઇટીઆઇ બિલ્ડીંગ બનાવવાનું કામ શરૂ
DivyaBhaskar News Network | Feb 16,2019, 03:11 AM ISTસરકાર દ્વારા નવીન આઈ.ટી.આઈ બિલ્ડીંગ માટે મંજૂરી આપતાં જમીનની ફાળવણી થતાં પોશીના હડાદ મુખ્ય માર્ગ ઉપર આવેલ કાજાવાસ ગામ ખાતે નવીન આઈ.ટી.આઈ બિલ્ડીંગના બાંધકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે એક વર્ષના સમયગાળામાં પૂર્ણ કરી દેવામાં આવશે. પોશીના ખાતે ...
-
પોશીના ગામમાં બુધવારે રાત્રે લાઈટમાં અચાનક હાઇવોલ્ટેજ આવી જતાં
DivyaBhaskar News Network | Feb 16,2019, 03:11 AM ISTપોશીના ગામમાં બુધવારે રાત્રે લાઈટમાં અચાનક હાઇવોલ્ટેજ આવી જતાં ગામના ઘણા વિસ્તારના લોકોના ઘરોમાં વીજ ઉપકરણો બળી ગયા હતા. પોશીના ગામના હોળીચોક, સરદારચોક, વાણીયા શેરી મુખ્ય બજાર જેવા વિસ્તારમાં બુધવારે વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ હતો. ત્યારે રાત્રે ...
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો