તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યુટિલિટી ડેસ્કઃ SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) પોતાના ગ્રાહકોને મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે સુવિધા આપી રહી છે. ગ્રાહકોએ મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે હવે બેંકના ધક્કા ખાવાની જરૂરિયાત નહીં રહે. ઇન્ટરનેટનાં માધ્યમથી ઘરે બેઠા જ મોબાઈલ નંબર અપડેટ કરી શકાય છે.
મોબાઈલ નંબર અપડેટ કરાવવાની પ્રોસેસ
બેંકમાં સાચો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી આપવો જરૂરી
બેંકમાં સાચો મોબાઈલ નંબર આપો જરૂરી છે આમ ન કરવાથી તમારા બેંક અકાઉન્ટ સાતે ફ્રોડ થઈ શકે છે. સાચો મોબાઈલ નંબર બેંકમાં સબમિટ ન કરવાથી અથવા તો બેંકમાં આપેલ મોબાઈલ નંબરનો ઉપયોગ ન કરવાથી ટ્રાન્જેક્શન માટે OTP તમારા સુધી નથી પહોંચતો આ સિવાય બેંક દ્વારા આપવામાં આવતી સૂચનાઓ પણ નહીં મળે.
ATMથી પૈસા કાઢવા માટે OTP જરૂરી
1 જાન્યુઆરીથી SBIએ ATM ટ્રાન્જેક્શન માટે OTP સર્વિસ શરૂ કરી છે. તે અંતર્ગત રાતે 8 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધી ATM ટ્રાન્જેક્શન માટે OTP રજિસ્ટર્ડ કરાવવો આવશ્યક છે. આ નિયમ 10 હજારથી વધારે રકમનાં ટ્રાન્જેક્શન પર લાગુ કરવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.