-
સુરેન્દ્રનગર / નેત્રહિન દીકરીઓના સમૂહલગ્નમાં CMએ કન્યાદાન કરી કહ્યું, દિવ્યાંગોની ચિંતા ન કરતો સમાજ દિવ્યાંગ
Divyabhaskar | Jan 22, 2019, 10:46 AM ISTસુરેન્દ્રનગર: સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજમાં અંધ કન્યાઓના 25માં સમૂહ લગ્નોત્સવનું આયોજન સોમવારે કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ ઉપસ્થિત રહી એક અંધ કન્યાનું કન્યાદાન કર્યું હતું. ત્યારબાદ પોતાના વકતવ્યમાં તેઓએ જણાવ્યુ કે, જે સમાજ દિવ્યાંગોની ચિંતા નથી કરતો તે સમાજ
-
નીતિન પટેલ એકાએક CM રૂપાણીની બાજુમાંથી ઊભા થઈ દૂર જઈને બેસી ગયા!
Divyabhaskar | Jan 20, 2019, 09:38 AM ISTગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાત સ્પ્રિન્ટ ટૂ 2022 એન્ડ બિયોન્ડ ઇવેન્ટમાં વિકાસની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. સેમિનાર દરમિયાન વિજય રૂપાણી, નીતિન પટલે અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથે બેઠા હતાં અને અચાનક ઉભા થઇને હોલની
-
2030 સુધીમાં ગુજરાતની માથાદીઠ આવક 1.50થી 5.2 લાખ થશે: રૂપાણી
Divyabhaskar | Jan 20, 2019, 09:21 AM ISTગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે વિકાસની ભાવિ રૂપરેખા આપતી ‘ગુજરાત’સ સ્પ્રિન્ટ ટુ 2022 એન્ડ બિયોન્ડ’ ઇવેન્ટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, 2030 સુધીમાં રાજ્યની માથાદીઠ આવક હાલના 1.50 લાખથી 5.2 લાખ થઈ જશે. તથા રાજ્યના અર્થતંત્રનું કદ 11
-
હોસ્પિટલના નિરીક્ષણ પછી મોદીએ કહ્યું, ‘સ્વપ્ન સાકાર થતાં હું મંત્રમુગ્ધ થયો’
Divyabhaskar | Jan 18, 2019, 09:32 AM ISTઅમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલની સુવિધા શુક્રવારથી નાગરિકોને મળતી થશે. લોકાર્પણ પછીના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને યાદ કરતા કહ્યું કે, ‘સરદારસાહેબ સ્વચ્છતા અને જન આરોગ્ય પ્રત્યે પણ આગ્રહી હતા. આ જ ભાવનાને લીધે તેમણે ઘણી સ્વાસ્થ્ય સુવિધાઓમાં
-
વાઈબ્રન્ટના ઉદઘાટનમાં મોદી સાથે 5 રાષ્ટ્રના પ્રમુખ આવશે, ટોચના 19 ઉદ્યોગપતિઓ હાજરી આપશે
Divyabhaskar | Jan 16, 2019, 10:20 AM ISTગાંધીનગરઃ 18મી જાન્યુઆરીએ વાઈબ્રન્ટ સમિટના ઉદઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે 5 રાષ્ટ્રપ્રમુખ ઉપરાંત વિવિધ દેશોના ટોચના ઉદ્યોગપતિઓ સહિત 125 મહાનુભાવ એક મંચ ઉપર ઉપસ્થિત રહેશે. 20મી એ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટનું સમાપન થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાત્મા