-
કાશ્મીર / કાશ્મીરમાં નવરાત્રિની પૂર્વ સંધ્યાએ 3 સ્થળે હુમલા, 4 આતંકી ઠાર મરાયા, એક જવાન શહીદ થયો
Divyabhaskar | Sep 29, 2019, 04:48 AM ISTશ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના 54મા દિવસે શનિવારે આતંકીઓએ એક સાથે ત્રણ નાપાક હુમલા કર્યા. પરંતુ સુરક્ષાદળોએ તેને નિષ્ફળ બનાવી દીધા. નવરાત્રિની પૂર્વ સંધ્યાએ ખીણના રામબન, શ્રીનગર અને ગંદરબલમાં આતંકીઓએ સુરક્ષાબળોને ટાર્ગેટ બનાવ્યા હતા. પરંતુ તેમનું ષડયંત્ર નિષ્ફળ બનાવી દેવાયું. જવાનોને
-
ન્યૂયોર્ક / વિદેશમંત્રી જયશંકરે કહ્યું- પાકિસ્તાન સાથે વાત કરી શકીએ પરંતુ ટેરરિસ્તાન સાથે નહીં
Divyabhaskar | Sep 25, 2019, 02:28 PM ISTન્યૂયોર્ક: ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે મંગળવારે જમ્મૂ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. જયશંકરે કહ્યું કે ભારતને પાકિસ્તાન સાથે વાત કરવામાં કોઇ સમસ્યા નથી પરંતુ અને ટેરરિસ્તાન સાથે વાત ન કરી શકીએ. તે લાંબાસ સમયથી આતંકનું ગઢ રહ્યું છે. ન્યૂયોર્કમાં મંગળવારે
-
પાકિસ્તાન / વિજ્ઞાનમંત્રી ફવાદે કહ્યું- દરેક આત્મઘાતી હુમલાખોર મદરેસામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી, આ કડવી હકીકત
Divyabhaskar | Sep 11, 2019, 07:52 PM ISTઈસ્લામાબાદ: પાકિસ્તાનનો વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ હુસેન એક વાર ફરી તેના વિવાદિત નિવેદનના કારણે યુઝર્સના નિશાના પર આવી ગયો છે. અક ટ્વીટ પર પ્રતિક્રિયામાં ફવાદે કહ્યું કે મદરેસામાં ભણતા દરેક વિદ્યાર્થી આત્મઘાતી હુમલાખોર નથી હોતા. પરંતુ કડવી સચ્ચાઇ એ
-
કાશ્મીર / આર્મીએ વીણી વીણીને આતંકવાદીઓને ઠાર કર્યા, વીડિયો શેર કર્યો
Divyabhaskar | Sep 09, 2019, 08:22 PM ISTનેશનલ ડેસ્ક:પાકિસ્તાન હવે આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવાની ફિરાકમાં છે. મસૂદ અઝહરને હવે છૂટો પણ કરી દેવામાં આવ્યો છે. ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં જ ઘુસણખોરીની કોશિષ કરવામાં આવી હતી. ભારતીય સેનાએ આ ઘુસણખોરીનો પ્રયાસ નાકામ કરી દીધો હતો. આ ઘટનામાં 5 આતંકવાદીઓને ઢાળી
-
દંભીસ્તાન / દુનિયા સામે ‘જેન્ટલમેન’ બનવાના મરણિયા પ્રયાસો વચ્ચે મસૂદ અઝહરને પાકિસ્તાને કેમ છોડ્યો ?
Divyabhaskar | Sep 09, 2019, 04:19 PM ISTઇન્ટરનેશનલ ડેસ્ક:પાકિસ્તાનની હાલત અત્યારે ધોબીના કૂતરા જેવી છે. તે નથી ઘરનો કે ઘાટનો. દુનિયા સામે કાશ્મીરની બેસૂરી પીપુડી વગાડીને લોકોના કાનમાં સીસું ભરી દીધું. લોકોએ થૂ થૂ કરીને એકરીતે કહી દીધું કે ભાઇ હવે બેસી જાવ, આ બકવાસનો કોઇ અર્થ