-
ભાસ્કર વિશેષ / અયોધ્યા અંગે ચુકાદાના એક દિવસ પહેલાં પરાસરન ચેન્નાઇમાં આંખોની સારવાર માટે ગયા હતા, રાતે ખાસ ફ્લાઇટ દ્વારા સવારે દિલ્હી પહોંચી ગયા
Divyabhaskar | Nov 20, 2019, 06:24 AM ISTપવનકુમાર, અમિતકુમાર નિરંજન, નવી દિલ્હી: અયોધ્યા મામલે રામલલ્લા વિરાજમાનનો પક્ષ કોર્ટમાં મજબૂતીથી રજૂ કરવામાં 92 વર્ષના વકીલ કે. પરાસરનનું મહત્વનું યોગદાન છે. ચુકાદાના એક દિવસ પહેલાં તેઓ દિલ્હીથી હજારો કિમીટરે ચેન્નાઇમાં આંખોની સારવાર માટે ગયા હતા. ચુકાદો આવવાની માહિતી મળતાં
-
રામ જન્મભૂમિ / અયોધ્યામાં 67 એકર જમીન પર હાઈટેક સિટી, ગ્રીન બેલ્ટની વચ્ચે રામલલ્લા
Divyabhaskar | Nov 20, 2019, 04:00 AM ISTવિજય ઉપાધ્યાય: અયોધ્યા/લખનઉ: અયોધ્યામાં રામ જન્મભૂમિ અને તેની આસપાસની 67 એકર જમીનને વિકસાવવાનો લેન્ડ સ્કેપ તૈયાર છે. સમગ્ર ક્ષેત્રને હાઈટેક સિટી તરીકે વિકસાવાશે. કડક સુરક્ષા વચ્ચે ગ્રીન બેલ્ટની વચ્ચે જન્મભૂમિ પર રામલલ્લા બિરાજશે. અધિકારીઓની વિશેષ ટીમે અત્યંત ગુપ્તતાથી આ લેન્ડસ્કેપ તૈયાર
-
રામમંદિર મોડલની કહાણી / 30 વર્ષ પહેલાં પગના ડગલાં ગણીને માપ લીધું ત્યારે મોડલ બન્યું
Divyabhaskar | Nov 10, 2019, 05:38 AM ISTઅમદાવાદ: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું મોડલ તૈયાર કરનારા ગુજરાતના ચંદ્રકાન્તભાઇ સોમપુરાનું કહેવું છે કે રામ મંદિર નિર્માણકાર્ય એક વાર શરૂ થયાના અઢી-ત્રણ વર્ષમાં ભવ્ય મંદિર તૈયાર થઇ જશે. મોડલ તૈયાર કરવામાં 3 મહિના લાગ્યા હતા. અમે બે મોડલ તૈયાર કર્યા
-
નવી દિલ્હી / ભાજપના બે મોટા એજન્ડા પૂરા; પહેલાં કલમ 370 હટાવાઇ, હવે કોર્ટે રામમંદિર બનાવવા આદેશ કર્યો
Divyabhaskar | Nov 10, 2019, 03:16 AM ISTનવી દિલ્હી: એનડીએ સરકારના બીજા કાર્યકાળના 5 મહિનામાં ભાજપના બે મહત્ત્વના એજન્ડા પૂરા થઇ ચૂક્યા છે. આ વર્ષે ઓગસ્ટમાં સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવી. હવે સુપ્રીમકોર્ટે સરકારને અયોધ્યામાં રામમંદિર બનાવવા આદેશ કર્યો. ભાજપે રામમંદિર બનાવવાના વચન સાથે જ 1998માં કેન્દ્રમાં
-
વિવાદને રામ-રામ / અયોધ્યા નગરી ધર્મના સૌથી મોટા કેન્દ્ર તરીકે આ રીતે વિકસિત થઇ શકે
Divyabhaskar | Nov 10, 2019, 02:08 AM ISTનવી દિલ્હી: સુપ્રીમકોર્ટના ચુકાદા પછી અયોધ્યામાં મંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે. મંદિર નિર્માણ સાથે જ અયોધ્યા દેશ જ નહીં પણ વિશ્વના લોકોના એક નવા રૂપને આકર્ષિત કરશે. એવામાં અયોધ્યા વેટિકન અને મક્કા જેવા મોટા આંતરરાષ્ટ્રીય ધાર્મિક શહેરો તરીકે