-
રેલવે / અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી ‘તેજસ’ ટ્રેન અમદાવાદ લવાઈ, રેલવેએ ભાડું નક્કી કરવામાં છૂટ આપી
Divyabhaskar | Sep 12, 2019, 01:16 PM ISTઅમદાવાદ: ભારતીય રેલવે લખનઉ-દિલ્હી રૂટ બાદ હવે અમદાવાદ-મુંબઈ રૂટ પર તેજસ એક્સપ્રેસ ટ્રેન દોડાવશે. રેલવે મંત્રાલયે અમદાવાદથી મુંબઈ રૂટ પર ચલાવવા માટે મંજૂરી આપી દીધી છે. રેલવે મંત્રાલયના આ નિર્ણય પર અમદાવાદ મુંબઈ માટે તેજસ એક્સપ્રેસ ટ્રેન IRCTCને સોંપવામાં આવશે.
-
અમદાવાદ / તહેવારોમાં વરસાદ બંધ થશે તો મુંબઈ માટે જરૂર મુજબ વધારાની ટ્રેન દોડાવાશે
Divyabhaskar | Aug 10, 2019, 02:23 AM ISTઅમદાવાદ: ભારે વરસાદના કારણે એક સપ્તાહથી અમદાવાદ-મુંબઈ વચ્ચે અનેક ટ્રેનો રદ કરાઈ છે. ત્યારે રદ કરાયેલી તમામ ટ્રેનના પેસેન્જરોને 100 ટકા રિફન્ડ આપવામાં આવ્યું છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, વરસાદ રોકાયા બાદ રક્ષાબંધનના તહેવાર પહેલા જો મુંબઈની ટ્રેનોમાં પેસેન્જરોનો ધસારો
-
વડોદરા / ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો, અમદાવાદ-મુંબઈ વચ્ચેની ટ્રેનો આણંદ-વાસદ સ્ટેશને અટકાવી દેવાઈ
Divyabhaskar | Aug 01, 2019, 01:31 AM ISTઆણંદ, અમદાવાદ: વડોદરા શહેર સહિત જિલ્લામાં બુધવારે પડેલા ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો સહિત ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. તેમાં પણ વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થતાં તેના પાણી પર શહેરમાં ફરી પાણી ફરી વળ્યાં છે. વડોદરા રેલવે લાઇન પર અનેક