મુંબઈમાં 26 નવેમ્બર,2008ના રોજ બનેલી ભયાનક ઘટના એટલે કે ટેરેરિસ્ટ અટેકને આજે 11 વર્ષ પુરા થઈ ગયા છે. તેના ભાગ રૂપે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ હુમલામાં શહીદ થયેલા લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.