તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યુટિલિટી ડેસ્કઃ ડેબિટ-ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલી છેતરપિંડી રોકવા રિઝર્વ બેંક નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. આ નિયમો સોમવારે 16 માર્ચથી લાગુ થશે. આરબીઆઈએ આ મુદ્દે જાન્યુઆરી 2020માં એક નોટિફિકેશન જારી કર્યું હતું. આ નિયમો તમામ ડેબિટ-ક્રેડિટ કાર્ડને લાગુ પડશે. તેમાં રિ-ઈસ્યૂ કાર્ડ પણ સામેલ છે. આરબીઆઈએ બેંકોને કહ્યું છે કે, તે ડેબિટ-ક્રેડિટ કાર્ડ ઈસ્યૂ કે રિ-ઈસ્યૂ કરતી વખતે તેને ફક્ત ભારતમાં જ એટીએમ અને પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ્સ પર ટ્રાન્ઝેક્શન માટે સક્રિય કરે. નવા નિયમો પ્રિ પેઈડ ગિફ્ટ કાર્ડ્સ અને મેટ્રો કાર્ડ પર લાગુ નહીં થાય.
જો કાર્ડથી ક્યારેય ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન કર્યું હોય તો આ સેવા કાલથી બંધ
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.