તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્નના સમાચાર છે. સુત્રો અનુસાર આ કપલ 12 ડિસેમ્બરે ઇટલીના મિલાનમાં લગ્ન કરશે. વિરૂષ્કા (વિરાટ-અનુષ્કા)ના લગ્નનું ફંક્શન 9 ડિસેમ્બરથી શરૂ થશે. આ લગ્ન એક પ્રાઇવેટ હશે, જેનું રિસેપ્શન 21 ડિસેમ્બરે મુંબઇમાં યોજાશે.
વિરાટ કોહલીના કોચે લીધી રજા
- વિરાટ કોહલીના DDCAના કોચ રાજકુમાર શર્માએ પારિવારીક કારણોનો હવાલો આપતા ડિસેમ્બરમાં રજા માટે એપ્લાય કર્યુ છે. બની શકે કે તે વિરાટ કોહલી અનુષ્કાના લગ્નમાં શામેલ થવા ઇટલી જવાના હોય.
આગળની સ્લાઇડમાં જુઓ, વિરાટ કોહલી અને અનુષ્કા આ કારણે કરી શકે છે લગ્ન...
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.