બગવદરમાં સગીરાને ભગાડી ગયાની ફરિયાદ
પોરબંદરનજીકના બગવદર ગામે રહેતી એક સગીરાને કોઈ અજાણ્યો ઈસમ ભોળપણનો લાભ ઉઠાવી લગ્ન કરવાની લાલચ આપી બદનામ કરવાના ઈરાદે ભગાડી જતા વણકરવાસમાં રહેતો અજાણ્યો ઈસમ-શકદાર ભાવેશ કારા મેર નામના યુવાન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.