તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી દિલ્હી: દેશના પાટનગર દિલ્હી-એનસીઆર અને ઉત્તરાખંડ ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 5.5 મપાઈ છે. જોકે દેશના પાટનગર દિલ્હીમાં તો 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાતે 8:49 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં 30 કિમી ઊંડે હતું. જોકે કોઈ જાનહાનિ કે નુકસાન થયાના સમાચારો મળ્યા નથી.
કયાં કયાં શહેરોમાં ભૂકંપ
ભૂકંપનું કેન્દ્ર રુદ્રપ્રયાગમાં હતો. જોકે તેના આંચકા દિલ્હી, ઉત્તરાખંડ, ચમોલી, દેહરાદૂન, ઋષિકેશ, બાગેશ્વર, ટિહરી, રામનગરમાં અનુભવાયા હતા. જ્યારે યુપીમાં મેરઠ, મથુરા, હરિદ્વાર અને સહારનપુરમાં પણ આંચકા અનુભવાયા હતા. ચંદીગઢમાં પણ હળવા આંચકા અનુભવાયા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.