તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રથયાત્રામાં પાંચ લાખ શ્રદ્ધાળુઓ ઉમટતાં માહોલ શિવમય જોવા મળ્યો
મહાશિવરાત્રિ પર્વે વડોદરામાં પહેલી વખત શિવ પરિવારને રથમાં આરૂઢ કરાવી નીકળેલી શિવજી કી સવારી રથયાત્રામાં પાંચ લાખ શ્રદ્ધાળુઓ ઉમટતાં ઉત્સવપ્રિય નગરી શિવમય બની હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.આ રીતે શિવજીની પરિવાર સાથે શોભાયાત્રા નીકળી હોય તેવી તો દેશની પ્રથમ યાત્રા છે.શિવજી કી સવારીમાં શહેર શિવમય બન્યું કાયાવરોહણ, કરનાળી, કંબોઇમાં ધસારો હવેથી શહેરમાં પાંચમી શોભાયાત્રાની પરંપરા શરૂ
-૪.૩૦ કલાકે યાત્રાનો આરંભ
-પ મુર્તિઓની સવારી નીકળી
-પ કિ.મી. લાબી રથયાત્રા
-પ કલાક સુધી યાત્રાનું પરિભ્રમણ
-૧પ જેટલાં ફ્લોટ્સ સામેલ
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.