દાહોદ. ક્રાંતિકારી રાષ્ટ્ર સંત તરીકે ઓળખાતા જૈન મુની તરુણ સાગરજીનું ગત સપ્તાહે અવસાન થયું છે. ત્યારે દાહોદ શહેરમાં બે વખત ભૂતકાળમાં પધારી ચૂકેલ સંત તરુણ સાગરજીને શ્રદ્ધાંજલિ અર્પવા માટે સર્વ ધર્મ કર્મ સમાદર સમિતિ તથા સમસ્ત જૈન સમાજના સંયુક્ત ઉપક્રમે રવિવારે તા.9 સપ્ટેમ્બરના રોજ બપોરે ૩.૩૦ થી 6 દરમ્યાન ગ્વામી વિવેકાનંદ સંકુલ સ્થિત પં. દીનદયાલ ઉપાધ્યાય ઓડીટોરીયમ ખાતે શ્રદ્ધાંજલિનો જાહેર કાર્યક્રમ યોજાનાર છે. જેમાં દાહોદના નગરજનોને પધારવા આયોજકો તરફથી જણાવ્યું છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો