અમદાવાદઃએક બહેનનો સવાલ છેકે તેમના પતિ સમય આપતા નથી.આ બહેને સ્પષ્ટતા કરી છેકે પોતે વર્કિંગ વિમેન છે ત્યારે છતા પતિ સમય આપતા નથી.આ બહેને સવાલમાં પૂછ્યું છેકે આ સ્થિતીમાં છુટાછેડા લઈ લેવા જોઈએ.આ સવાલનો જવાબ આપે છે જાણીતા સાયકોલોજીસ્ટ ડો.પ્રશાંત ભીમાણી.DivyaBhaskar.com ની ખાસ રજૂઆત સંબંધોની Psychology માં મેળવીએ આ સવાલનો જવાબ.