તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુખ્યમંત્રીની હાજરીમાં જીપીપી ભાજપમાં વિલીન
મારા ઘડતરમાં નરેન્દ્રભાઈનો સિંહફાળો રહ્યો છે : ઝડફિયા
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી વૈચારિક મતભેદોને કારણે નોખો ચોકો રચનારા ગોરધન ઝડફિયા અને તેમની ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)નું મંગળવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં વિલીનીકરણ કરાયું હતું.
જીપીપીના વિલીનીકરણના જાહેર સ્વાગત સમારોહમાં પરિવર્તન પાર્ટીના ઝડફિયા અને કાર્યકરોને પક્ષમાં આવકારતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તમે લોકો ગયા છો, એવું તમને લાગ્યું હશે, પરંતુ મને ક્યારેય લાગ્યું નથી. જીપીપીના વિલીનીકરણ અંગે ઝડફિયાએ કહ્યું હતું કે, 'મારા ઘડતરમાં નરેન્દ્રભાઈનો સિંહફાળો છે. એ ન હોત તો હું રાજકારણમાં ન હોત’.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.