તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં થાનુમલાયન મંદિરમાં મરગાજી ઉત્સવ ધામધૂમથી મનાવાઇ રહ્યો છે. મંગળવારે મરગાજીમાં હજારો શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા.
થાનુમલાયન દેશના પ્રસિદ્ધ 108 શિવમંદિર પૈકી એક છે. ડિસેમ્બરમાં યોજાતા મરગાજી ઉત્સવની મહિનાઓ અગાઉથી તૈયારીઓ થાય છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.