તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છત્તીસગઢના કાંકેરમાં કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાની જાહેરમાં ગુંડાગીરીની ઘટના સામે આવી છે. રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ એક વકીલને માર માર્યો હતો. રેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદી મુર્દાબાદના નારા લગાવતાં હતાં. આ નારા સાંભળી કોર્ટે જતાં વકીલે રાહુલ ગાંધી મુર્દાબાદના નારા લગાવવ્યા હતાં. આ પછી બધાં કોંગ્રેસના કાર્યકર્તા અને તેના વકીલને ઢોરની જેમ મારવા લાગ્યાં હતાં. આ જોઈ વકીલના પિતા તેમના દીકરાને બચાવવા વચ્ચે પડ્યા તો તેમને પણ કોંગ્રીસઓએ માર્યા હતાં. આ પછી પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસ પહેલાં કોંગ્રેસી નેતા અને કાર્યકરે એક પત્રકારને પણ માર માર્યો હતો.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.