તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને મંગળવારે એઇમ્સમાંથી રજા આપવામાં આવી હતી. છાતીમાં દુખાવાની ફરિયાદના પગલે તેમને રવિવારે રાત્રે 8.45 વાગે દાખલ કરાયા હતા. તેમનો કોરોના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે. સોમવારે તેમને આઈસીયુમાંથી ખાનગી વોર્ડમાં શિફ્ટ કરાયા હતા.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.