તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જૂના વાહનોનો અંત લાવવા વાહન સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી છે. પરંતુ હજી સુધી સ્પષ્ટ કરાયું નથી કે આ નીતિ કેવી રીતે લાગુ થશે અને સામાન્ય માણસને તેમાં શું ફાયદો થશે. બજેટ પછી પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે 15 દિવસની અંદર નિયમો જાહેર કરાશે. મંત્રાલય સ્તરે તૈયાર કરાયેલી નીતિનો મુસદ્દો જણાવે છે કે સરકારનો ઈરાદો જૂના વાહનોને ભંગારમાં લઈ જનારને નવા વાહન પરનો નોંધણી ચાર્જ માફ કરવાનો લાભ મળશે. જૂના વાહનની કિંમતની આકારણી કરીને તેના જેટલી છૂટ નવા વાહનની કિંમત પર પણ આપી શકાય છે. આ માટે સર્ટિફિકેટ દર્શાવવું પડશે.
નવી કારના નોંધણી ચાર્જમાં છૂટથી 5 હજારથી 20 હજારનો ફાયદો
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.