આ વર્ષે થનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મંથન શરૂ થઇ ચૂક્યું છે. હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઇના રોજ પૂરો થઇ રહ્યો છે. રાષ્ટ્રપતિ ચૂંટણીના તમામ સમીકરણોની સાથે ભાજપની નજર 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી પર પણ છે. આ વચ્ચે ભાજપ રાષ્ટ્રપતિ પદ માટે આદિવાસી ઉમેદવારને મેદાનમાં ઉતારવા વિચારી રહી છે.
ભાજપ કોને રાષ્ટ્રપતિ ઉમેદવાર બનાવી શકે છે?
વિપક્ષી દળોને સરકાર દબાણમાં કેવી રીતે લાવશે?
આ રીતે આદિવાસી મતદારોને આકર્ષિત કરશે
આદિવાસીઓ માટે વિધાનસભાની 487 બેઠકો અનામત:
આંધ્ર પ્રદેશ 7/175, તેલંગાણા 12/119, ગુજરાત 27/182, છત્તીસગઢ 29/90, હિમાચલ 3/68, ઝારખંડ 28/81, કર્ણાટક 15/224, મધ્યપ્રદેશ 47/230, રાજસ્થાન 25/200, મહારાષ્ટ્ર 25/288. ઓડિશા 33/146, પ.બંગાળ 16/294, અસમ 16/126, મણિપુર 19/60, મેઘાલય 55/60, મિઝોરમ 39/40, નાગાલેન્ડ 59/60, સિક્કિમ 12/32, ત્રિપુરા 20/60.
લોકસભામાં 47 બેઠકો અનામત
મપ્રમાં 6, ઝારખંડ-ઓડિશામાં 5-5, છત્તીસગઢ-ગુજરાત-મહારાષ્ટ્રમાં 4-4, રાજસ્થાન-આંધ્રમાં 3-3, અસમ, કર્ણાટક, મેઘાલય, પ.બંગાળમાં 2-2, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, દાદરા નગર હવેલી, લક્ષદ્વીપમાં 1-1 બેઠક.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.