તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શું થઈ રહ્યું છે વાઈરલઃ સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત-પાક સીમા પર થયેલી અથડામણમાં 28 ભારતીય જવાનો શહીદ થઈ ગયા છે. દાવાની સાથે એક ફોટો પણ વાઈરલ થઈ રહ્યો છે. દાવો કરી રહેલા મોટાભાગના સોશિયલ મીડિયા હેન્ડલ પાકિસ્તાનના છે.
Reportedly yesterday's score was 28. Well done boys. Keep it up ۔ pic.twitter.com/EDXPAczSxk
— شوکت علی ڈار (@shoukatalidar) November 16, 2020
સત્ય શું છે ?
ન્યુઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, 13 નવેમ્બરે પાકિસ્તાને જમ્મૂ કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જોકે આ રિપોર્ટમાં 28 જવાનો શહીદ થવાનો ઉલ્લેખ નથી.
#WATCH | Jammu and Kashmir: Pakistan violated ceasefire along the Line of Control in Keran sector of Kupwara, earlier today.
— ANI (@ANI) November 13, 2020
(Video Source: Indian Army) pic.twitter.com/xxT57UkE35
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.