તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજારામની અયોધ્યા લાખો દીપોથી ઝગમગી ઊઠી છે. અહીં દીપોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આજે પહેલી વખત રામલલાનું મંદિર 11 હજાર દીપોથી ઝગમગી ૂઠ્યું છે. સરયૂના 24 ઘાટ 6 લાખ દીપોથી રોશન થયું છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ અયોધ્યામાં ઉપસ્થિત રહ્યાં છે . તસવીરોમાં જુઓ અયોધ્યાનો દીપોત્સવ...
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.