-
રેલવે / ઠંડી અને ધુમ્મસના કારણે આજની 343 રેલગાડીઓ રદ્દ, જુઓ આખું લિસ્ટ
divyabhaskar.com | Jan 05,2019, 03:44 PM ISTયૂટિલિટી ડેસ્ક: ઉત્તર ભારતમાં પડી રહેલી કડકડતી ઠંડી, ધુમ્મ્સ અને ટ્રેક મેઇન્ટેનન્સના લીધે 5 જાન્યુઆરીએ એટલે કે આજે દેશભરમાં ચાલનારી 343 રેલગાડીઓ રદ્દ કરી દીધી છે. તેમાં વધુ પડતી ટ્રેન ઉત્તર ભારતમાં ચાલનારી છે. રદ્દ કરાયેલી આ ટ્રેનમાં 78 સુપરફાસ્ટ ...
-
વધુ વ્યાજ / 1 વર્ષની પોસ્ટ ઓફિસ ડિપોઝીટ પર હવે 7% વ્યાજ મળશે, સરકારે નવા દર જાહેર કર્યા
divyabhaskar.com | Jan 05,2019, 11:25 AM ISTયૂટિલિટી ડેસ્ક: સરકારે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે સ્મોલ સેવિંગ સ્કીમ્સ પર અપાતા વ્યાજ દરોની જાહેરાત કરી. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ સ્કીમ્સ પર મળનાર વ્યાજ દરમાં ફેરફાર કરાયો છે, જોકે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ સ્કીમ્સ અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સ ...
-
શુભારંભ / ઘર બેઠા પેટ્રોલ-ડીઝલ મળશે, ઇન્ડિયન ઓઇલે ફ્યૂલ એટ ડોર સ્ટેપ શરુ કર્યું
divyabhaskar.com | Jan 04,2019, 04:35 PM ISTયૂટિલિટી ડેસ્ક: ટૂંક સમયમાં જ તમે તમારા ઘરે પેટ્રોલ પણ મંગાવી શકો છો. દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીઓમાંથી એક એવી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે (IOCL) પાયલટ પ્રોજેક્ટ રૂપે આ શરૂઆત કરી છે. ચેન્નઈના કોલાથુર સ્થિત પંપથી હોમ ડિલિવરી શરુ થઇ ...
-
હોમલોન / 31 માર્ચ 2020 સુધી મિડલ ક્લાસને હોમ લોન પર સબસિડી મળતી રહેશે, સરકારે સમયમર્યાદા વધારી
divyabhaskar.com | Jan 04,2019, 12:46 PM ISTયુટિલિટી ડેસ્ક: ગૃહ અને શહેરી મંત્રાલયના મિડલ ઇન્કમ ગ્રુપ (MIG) માટે ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)ની મર્યાદાને 12 મહિના સુધી વધારી દીધી છે. હવે આ સ્કીમ 31 માર્ચ 2020 સુધી લાગુ રહેશે. ગૃહ અને શહેરી કાર્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) હરદીપ ...
-
વેકેશન-રજા / સરકારી કર્મચારીઓને 2019માં કુલ 101 રજાઓ મળી શકે, લાંબી ટૂરનું પ્લાનિંગ શક્ય
divyabhaskar.com | Jan 03,2019, 04:43 PM ISTયુટિલિટી ડેસ્ક: વર્ષ 2019માં સરકારી નોકરી કરતા લોકો બમણી મજા લઇ શકશે કારણકે આખા વર્ષમાં તેમને 101 રજા મળી શકે એમ છે. આ વર્ષે ચાર તહેવાર રવિવારે આવશે, તે સિવાય સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની એક જ તિથિ છે માટે આ ...
-
સ્પેશિયલ ટ્રેન / નવા વર્ષમાં કરો પ્રયાગરાજ કુંભ અને ચાર જયોર્તિલિંગની યાત્રા, 12 દિવસની હશે ટૂર
divyabhaskar.com | Jan 02,2019, 08:04 PM ISTટ્રાવેલ ડેસ્ક. નવા વર્ષે શિરડી અને ચારેય જ્યોર્તિલિંગની યાત્રા કરવા માગતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. મુસાફરોની સગવડ માટે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટી)ના ઈસ્ટ ઝોન રિજનલ ઓફિસે આસ્થા સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન ચલાવવાની ઘોષણા કરી છે. તેમાં શ્રદ્ધાળુઓને ...