તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં ગૃહમંત્રી અમિત શાહે સભાનેે સંબોધન કર્યું હતુ. શાહે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતુ. શાહે કહ્યું કે, CAA અંતર્ગત કોઈની પણ નાગરિકતા પાછી લેવામાં નહીં આવે . રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી લઘુમતિઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કોંગ્રેસ અને આપ જેવી પાર્ટીઓએ લોકોને ભરમાવીને દેશભરમાં હિંસા ભડકાવી હતી. આ પાર્ટીઓએ દિલ્હીની જનતાને પણ તોફાનોની આગ તરફ દોરી હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.