તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી દિલ્હી: ઈ-કોમર્સ કંપની એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ ભારતના પ્રવાસે છે, તેમણે મહાત્મા ગાંધીના સમાધિ સ્થળ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી હતી. બેઝોસે ટ્વિટમાં લખ્યું છે કે હાલ હું ભારતમાં ઉતર્યો છું. તેઓએ વાસ્તવમાં દુનિયાને બદલી, તેઓને મારા નમન. મહાત્મા ગાંધી કહેતા હતા કે જીવન એ રીતે જીઓ કે કાલે અંતિમ દિવસ છે. એ રીતે શીખવું જે રીતે હંમેશા અહીં રહેવું છે. બેઝોસ ઓલાઈન રિટેલના બે દિવસના સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે.
Just landed in India and spent a beautiful afternoon paying my respects to someone who truly changed the world. “Live as if you were to die tomorrow. Learn as if you were to live forever." - Mahatma Gandhi. pic.twitter.com/xDXAT9cBgf
— Jeff Bezos (@JeffBezos) January 14, 2020
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.