તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગરઃ મધ્યાહન ભોજનમાં હવે બાળકોની રૂચિ પ્રમાણે ભોજન બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઝોન પ્રમાણે પ્રાદેશિક પરિસ્થિતિ મુજબ અલગ અલગ મેનુ નક્કી કરવામાં આવશે. આ માટે સ્પેશિયલ સ્ટેક હોલ્ડર્સ સમિતિની રચના કરવામાં આવી છે. મધ્યાહન ભોજન કમિશનર આ સમિતિના અધ્યક્ષ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ સમિતિમાં ન્યૂટ્રરિશિન અને હેલ્થ એક્સપર્ટ સહિત નાગરિક પુરવઠાના અધિકારી સાથે 8 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્યને 5 ઝોનમાં વહેંચ્યું
મધ્યાહન ભોજનનું મેનુ નક્કી કરવા માટે રાજ્યને 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. આ સમિતિ રાજ્ય સરકારને અનાજનો જથ્થા અને ન્યૂટ્રિશિયન વેલ્યૂ સહિતના પાસાઓને ધ્યાનમાં રાખી મેનુ અંગે ભલામણ કરશે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.