નારોલમાં રહેતો 8મી ડિસેમ્બર ના રોજ કનૈયા પરિહાર ગૂમ થયો હતો. લાંભા નજીક આવેલા શાહવાડી પાસે ના ખેતરમાંથી કંકાલ મળી આવ્યું છે. કનૈયાની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. હત્યા બાદ મૃત દેહ ને દાટી દેવામા આવ્યો હતો
કનૈયાના મામાના પાડોશીએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. કનૈયાના મામાએ પડોશી મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતા જેની અદાવત મા પડોશીએ માસુમ કનૈયાની હત્યા કરી નાખી હતી. નારોલ પોલીસે સુધીર નામના એક શખ્સની અટકાયત કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.