તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખાર ખાતેના ઘરમાં ગેરકાયદે બાંધકામ નિયમિત કરવા માટે મહાપાલિકાને અરજી કરશો કે નહીં એવો સવાલ હાઈ કોર્ટે અભિનેત્રી કંગના રણૌતને પૂછ્યો હતો.તેમ જ જુનિયર કોર્ટે મહાપાલિકાની કઠોર કાર્યવાહીથી કંગનાને આપેલી રાહત 5 ફેબ્રુઆરી સુધી યથાવત રાખી. ખાર ખાતે ઓર્કિડ બ્રીઝ ઈમારતમાં 3 ઘર સહિયારા કરતા કંગનાએ મંજૂર રૂપરેખામાં ફેરફાર કર્યો. તેમ જ ગેરકાયદે બાંધકામ કરવા પ્રકરણે મહાપાલિકાએ 2018માં નોટિસ બજાવી હતી.
નોટિસ બાદ 30 દિવસમાં અરજી કરવી જોઈએ
દરમિયાન ગેરકાયદે બાંધકામ નિયમિત કરવા માટે અરજી કરવા સમયની કોઈ મર્યાદા છે કે એવો સવાલ કોર્ટે મહાપાલિકાને કર્યો હતો. આ સમયે નોટિસ મળ્યા બાદ 30 દિવસની અંદર અરજી કરવી અપેક્ષિત હોવાનું મહાપાલિકા તરફથી જણાવવામાં આવ્યું હતું. આ પ્રકરણે કંગનાએ ત્રણ વર્ષ મોડું કર્યું છે. પણ કોર્ટ એને આ બાબતે માફી આપી શકે છે એમ પણ મહાપાલિકા તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.