તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામમાં વાસુપૂજ્ય જીનાલયની સાલગિરી મહોત્સવમાં ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં સો વર્ષનાં પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્ય દૌલત સાગર સૂરીશ્વજી મહારાજ સાહેબની પધરામણી થઈ હતી. ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું.ત્રિદીવસીય કાયૅકમનું આયોજન કરાયું હતું. ગુરુ ભગવંતોની નિશ્રામાં સત્સંગ પ્રવચન ભજન કરાયું હતું.પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્ય દૌલત સાગર સૂરીશ્વજી મહારાજ સાહેબ બુહારીથી મુંબઇ પુના જવા વિહાર કરતાં જૈન સંઘના શ્રાવક શ્રાવિકા ઉપસ્થિત રહ્યા હતાં.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.