તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વ્યારામાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા વ્યારા નગરમાં કિન્નર સમાજ ના પ્રમુખ ના ઘરે ગયા હતા જેમણે રામમંદિર માટે 101000 નું દાન આપી દેતા સમિતિ એ આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી રામ જન્મભુમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિ વ્યારા નગર વોર્ડ નંબર- 3 ના નિવાસ તાપી જિલ્લાના ના કિન્નર સમાજના પ્રમુખ તાપીના જાણિતા મામતામાસી (મમતા કુંવરજી) દ્વારા પ્રભુ શ્રી રામજીના મંદિર નિર્માણ માટે.1.01.1000(એકલાખ એક હજાર એક રુપિયા પુરા) રોકડ સમર્પણ કરી નિધી સમર્પણ ટોળીને અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જીલ્લાના કાર્યવાહ ચંદનસિંહ ગોહિલ અને નિધી સમર્પણ સમિતિ સંયોજક વોર્ડ નંબર- 3 ના દિપકભાઈ શાર્મા સહિત આ સમર્પણ નિધી ટોળી માટે અને નગર અભિયાન માટે આ સમર્પણ યાદગાર ક્ષણ રહેશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.