તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઇ.એન.સી.) દ્વારા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આવેદનપત્ર સુપરત કરી કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ સંબંધિત 3 કાયદા રદ કરવા અનુરોધ કર્યો હતો. તે સંદર્ભે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી પ્રાંત અધિકારીને સરકારના કૃષિ સંબંધિત 3 કાયદા ખેડૂતોના હિતમાં ન હોવાથી તેને રદ કરવાનું જણાવતું આવેદન અપાયું હતું.આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સૌપ્રથમ તો અનાજ અને શાકભાજી બજાર અર્થાત ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ (એ.પી.એમ.સી.) નાબૂદ કરવાથી કૃષિ પેદાશ ખરીદી વ્યવસ્થા સંપૂર્ણપણે ખતમ થશે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.