તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાપી જિલ્લા સહિત વ્યારા નગરમાં સેવાકિય કામ અને ભંડારા માટે જાણીતા ધનસુખભાઈ યાદવે જણાવ્યું હતું કે 3 સપ્ટેમ્બરના રોજ તેઓ કોરોના પોઝિટિવ થતા 27 દિવસ સારવાર લીધી હતી. જોકે જે દરમિયાન તેમણે ટિમ ને સક્રિય રાખી વ્યારા માં અને અન્ય જગ્યાએ સેવાકીય કામગીરી ચાલુ રાખી હતી અને ભંડારા પણ ચાલુ રાખ્યા હતા. 27 દિવસની સારવાર ના પગલે કોરોના ને હરાવીને ફરી પોતાની સેવાકિય કામગીરી ચાલુ કરી દીધી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.