તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઊનાના નવાબંદર ગામના સાંઢીયા શેરી ખાણ વિસ્તારમાં આવેલ પથ્થરની પડતર ખાણ ફરતે રહેણાંકીય મકાનો આવેલા છે. જેમાં અચાનક આગ લાગતા આસ-પાસના લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. આ ખાણની આસપાસ અનેક લોકો વસવાટ કરે છે. જ્યારે રાત્રીના 12 કલાકે આગ લાગતાં રહેવાસીઓમાં ભાદદોડ મચી જવા પામી હતી. તથા ખાણમાં લાકડાઓ તેમજ કચરાના ઠગલા હોવાથી આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકોમાં ભાગદોડ મચી જતાં ભયનો માહોલ ફેલાયો હતો.
જેની સરપંચને જાણ કરવામાં આવતા ત્કાલીક ઘટના સ્થળ પર પહોંચી ફાઈર વિભાગને જાણ કરી હતી. જેથી ફાઈર ફાઈટર ઘટના સ્થળે પહોંટી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આગે વિકરાળ રૂપ ધારણ કરતા લાકડાઓ બળીને ખાખ થયા હતા સદ્દનસીબે જાનહાની ટળી હતી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.