તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વેરાવળનાં કીંદરવા ગામે આવેલા અરશીબાપાનાં મઢ ખાતે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમારને સાકર ભારોભાર જોખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ભુપતભાઈ પરમાર અને રાજેશભાઈ પરમાર તથા સમસ્ત પરમાર પરીવાર દ્વારા રાખવામાં આવેલો હતો. ત્યારબાદ માનસિંહ પરમારે અરશીબાપાને આશીર્વચન મેળવી ધન્યતા મેળવી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.