તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં ખેડૂત બીલના વિરોધમાં ખેડૂતો દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાએ જિલ્લાના તમામ પોલીસ જવાનો અને અધિકારીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
દેશમાં ખેડૂતોએ ખેડૂત વિરોધી નવા કાયદાના વિરોધમાં મંગળવારે ભારત બંધનું એલાન જાહેર કર્યું છે. જેને લઈને વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાએ જિલ્લામાં ફરજ બજાવતા 2800થી વધુ પોલીસ જવાનોનો અને તમામ પોલીસ અધિકારીઓનો જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવશે.
જિલ્લામાં કોઈ અનિચ્છનીય કાર્ય ન થાય અને લોકોને કોઈપણ રીતે હાલાકીનો સામનો કરવો ન પડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. જિલ્લાના તમામ પોલીસ મથક હદ વિસ્તારમાં જડબે સલાખ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.