તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડ નગરપાલિકાનું બહુચર્ચિત STP ભંગાર કૌભાંડમાં 2 વર્ષે બાદ પાલિકાએ પોલીસ ફરિયાદ સીટી પોલીસ મથકે નોંધાવી હતી. તે કેસમાં પોલીસે પાલિકાના ડ્રેનેજ શાખાના તત્કાલીન ઇજનેર કેયુર રાઠોડ અને ભંગાર ગોડાઉન સંચાલકનો કામદાર ભંગાર કટિંગ કરનાર મહમદ હારૂન યુસુફ શેખની સીટી પોલીસે ધરપકડ કરી હતી.
જે કેસમાં વલસાડ સેશન્સ કોર્ટમાં ભંગાર કૌભાંડમાં સંડોવાયેલા બન્ને આરોપીઓએ શનિવારે રેગ્યુલર જામીન અરજી મુકી હતી. ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને ઇજનેર અને ભંગારના ગોડાઉનમાં કામદારના રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટના જજ એમ કે દવેએ નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.