તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરીગામ નજીક કનાડુ વાડી માં રવિવારના રોજ બપોરે વીજળીના તણખલાથી આગ પકડી લેતા આંબાના ઝાડોને નુકશાન પહોચ્યું છે. કનાડુ પંચાયત વિસ્તારમાં ખેડૂત અન્નપૂર્ણા ઠાકર ની આંબા વાડી માં રવિવાર ના રોજ વીજળી ના તાર માંથી તણખલા ઝરતા આગ પકડી લીધી હતી. આગ ની ઝપેટમાં આંબા ના ઝાડો આવી જતા આંબા નંઝાડો ને નુકશાન થયું હતું.આજુબાજુ ફળિયા ના લોકો આવી જતા પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લઈ વધુ નુકશાન થતું અટકાવી દીધું હતું.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.