તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લૉકડાઉનમાં પરપ્રાંતિયો માદરે વતન જવા ગમે તે કરવા તૈયાર છે. પાનમ ટોલનાકા પાસે પથ્થરની ફેક્ટરીમાં કામ કરતા જબલપુરના 12 પરપ્રાંતિયો ફસાયા હતા. વતન જવા માટે માલીકને વાત કરતા દ્વારા વ્યવસ્થા ન કરાતા પગપાળા વતન જવાની શરૂઆત કરી. રાત્રીના નાંદરવાથી પસાર થતા જાગૃત નાગરીક બહાદુરસિંહે પુછપરછ કરી અને તેમને નાંદરવા આઉટ પોસ્ટના ASI મહેન્દ્રભાઈ ત્રિવેદી વાત કરતા તમામ પરપ્રાંતિયોને રાત્રી રોકાણ માટે વ્યવસ્થા કરી આપી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.