તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શું તમે લોકડાઉનમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છો? તો તમારે ફરજિયાત 19 જેટલી શરતોને પાલન કરવું પડશે. જેમાં વર-વધૂએ લગ્નમંડપમાં સોશિયલ ડિસ્ટન્સ પાડવું પડશે. બીજી તરફ વરરાજા ધામધૂમથી જાન નહીં કાઢી શકે. લગ્ન પ્રસંગમાં વર-વધૂ,ગોર મહારાજ સહિત મહત્તમ ૨૦ વ્યક્તિઓથી વધારે લોકો હાજર રહી શકશે નહીં. જ્યારે લગ્ન સ્થળ પર ભોજન સમારંભ યોજવા પર પણ પ્રતિબંધ રહેશે. કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે, લોકોને લગ્ન જેવા પ્રસંગો માટે જિલ્લા કક્ષાની પરવાનગી બાદ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.
સપ્તપદીના સાત ફેરા ફરવા માટે કઈ કઈ શરતોનું પાલન કરવું પડશે ?
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.