તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાને કારણે પાલિકાએ પેન્શનરો ની હયાતીની દર વર્ષે કરવામાં આવતી ખાતરીની મુદતમાં એક મહિનાનો વધારો કર્યો છે.પાલિકાના ચોપડે હાલમાં 10 હજાર કર્મચારી ફરજ બજાવી રહ્યા છે અને 8 હજારથી વધુ પેન્શન મેળવે છે. પેન્શનરોએ દર વર્ષે જાન્યુઆરીમાં હયાતીની ખાતરી કરાવવા વડી કચેરીમાં જવું પડતું હોય છે. કોરોનાને ધ્યાનમાં લઇ મ્યુ. કમિશનર સ્વરૂપ પી એ પેન્શનરોની હયાતીની ખાતરી કરવાની કાર્યવાહીમાં એક મહિનાની મુદત ફેબ્રુઆરી સુધી લંબાવી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.