તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આઈસીએસઆઈ દ્વારા 21 ડિસેમ્બરથી સીએસ ફાઉન્ડેશનની પરીક્ષા યોજાશે. કોવિડ-10ને ધ્યાનમાં રાખીને આઈસીએસઆઈ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ખાસ સુચનાઓ જાહેર કરાઈ છે. જેમાં જણાવાયું છે કે સુરક્ષાની દ્રષ્ટિએ પરીક્ષા સેન્ટરના એક રૂમમાં 25ને બદલે માત્ર 12 વિદ્યાર્થીઓને જ બેસાડવામાં આવશે. જેથી તમામ વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે.
થર્મલ સ્ક્રીનિંગ અને સેનિટાઈઝેશન બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. ગત વર્ષે 172 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી આ વર્ષે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 262 કરી દેવાઇ છે. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ સબમિટ કરાવવાનું રહેશે. જેમાં વિદ્યાર્થીએ ટ્રાવેલ હિસ્ટ્રી, હેલ્થ ઈન્ફોર્મેશન આપવાની રહેશે. પરીક્ષા શરૂ કર્યાના એક કલાક પહેલા વિદ્યાર્થીઓએ કેન્દ્ર પર હાજર રહેવાનું રહેશે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.