તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોમાતલાવ વિસ્તારમાં રહેતા બે સંતાનોની માતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ખાનગી કંપનીમાં નોકરી કરતાં મૂળ કાનપુરના ધર્મેન્દ્રસિંહ ઠાકોર સોમતલાવ વિસ્તારમાં પામ રેસિડેન્સીમાં રહે છે.તેમના પરિવારમાં પત્ની ઉમાદેવી અને બે બાળકો તથા તેમની માતા રહે છે. સાંજે ચા માટે તેઓની સાસુએ રૂમનો દરવાજો ખખડાવતા ઉમાદેવીએ કોઈ ઉત્તર આપ્યો નહતો. તેથી જાણ થતાં વાડી પોલીસ સ્થળ પર પહોંચતા ઉમાદેવી રૂમની બારી પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.