તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
25મી ડિસેમ્બર અટલ બિહારી બાજપાઈના જન્મદિવસ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ સહિતના પદાધિકારીઓ તુલસીવાડી ચોક વિસ્તારમાં એલઇડી લાઇટ વિતરણ કરવા ગયા હતા. તે સમયે સ્થાનિક રહીશો દ્વારા શાક માર્કેટથી પડતી મુશ્કેલી બાબતે રજૂઆત કરાઈ હતી. શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા ઉત્તર ઝોનના ડેપ્યુટી કમિશનરને સ્થળ પર બોલાવીને શાકભાજી ધારકોને વૈકલ્પિક પ્લોટ મળે તે માટે વ્યવસ્થા કરવા માટેની સૂચનાઓ આપી હતી.
માર્કેટને અન્ય જગ્યાએ ખસેડવા માટેની પણ સૂચના અપાઈ હતી, જેથી તુલસીવાડી વિસ્તારમાં રહેતા લોકોને પણ મુશ્કેલી ન પડે.જેતી સ્થાનિક રહીશોને રાહત થઈ હતી
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.