તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના સયાજીગંજ વિસ્તારમાં રહેતા આધેડ અનેક બીમારીથી ત્રસ્ત હતા તેઓએ પોતાના મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર શહેરના સયાજીગંજ સદર બજારમાં આવેલી નિલામ્બર ચાલીમાં 57 વર્ષના ઇગ્નેશભાઈ ક્રિસ્તી રહેતા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી અનેક બીમારીઓથી પીડાતા હતા. ઇગ્નેશભાઈ અપરિણીત હોવાથી તેઓ એકલવાયું જીવન વિતાવતા હતા. ગઈકાલે તેઓએ પોતાના મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ સયાજીગંજ પોલીસને થતા પોલીસે તેઓના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.