વડોદરા શહેર-જિલ્લામાં સરકારી અનાજનું વેચાણ કરતી 8થી વધુ સસ્તા અનાજની દુકાનો પર પુરવઠા વિભાગ દ્વારા વોચ રાખવામાં આવી છે. આમ છતાં સસ્તા અનાજની દુકાનોમાંથી સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાની ફરિયાદો રાજ્ય સરકાર સુધી પહોચી રહી છે. જેમાં છેલ્લા 1 વર્ષમાં 11 જેટલી સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતી ઝડપાતા તેના પરવાના 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં.
પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.