તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડભોઇ નગરમાં લાલ બજાર પાસે મોતીબાગ જવાના માર્ગ પર ગણપતિજીનું મંદિર આવેલું છે. જે અઢીસો વર્ષ પૂર્વેના વડોદરાના ગાયકવાડ શાસનમાં ડભોઇમાં વસતા પરિવારજનો તેમજ નગરજનોને સુખ-સંપત્તિ પ્રાપ્ત કરવા આરસના જમણી સૂંઠના ગણપતિજીની શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપના કરવામાં આવી હતી. આ નવીન મંદિરે શુક્રવારે સંકષ્ટ ચતુર્થી હોવાથી મંદિરને લાઇટ ડેકોરેશન અને ફૂલોના હાર વડે ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવેલ છે. તેમજ શુક્રવારે અન્નકોટના દર્શન થયા હતા અને ત્યારબાદ મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવેલ હતું. કોરોના વાઈરસની મહામારીના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ આયોજન કરવામાં આવ્યું હતું.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.