તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ સિટી માં 20 થી વધારે અમુલ પાર્લર અને ઠંડા પીણાંની અંદાજિત 500થી વધુ દુકાનો આવેલી છે. લોકડાઉન હળવું થતા આવી દુકાનો ખોલવામાં આવી છે. બીજી તરફ ઠંડાં પીણાં અને આઈસ્ક્રીમ ખાવાથી કોરોના થઈ શકે એવી ચર્ચાએ પણ જોર પકડતા આઇસ્ક્રીમ, ફ્રોઝન ફૂડ અને ઠંડાં પીણાંનું વેચાણ થતું નહતું.જેના કારણે ફ્રુડ સેફટી વિભાગે ગાઈડલાઈન જારી કરવી પડી હતી કે, આઈસ્ક્રીમ,ઠંડા પીણાં અને ફ્રોઝન ફૂડ થી કોવિડ- 19 નું સંક્રમણ ફેલાતું નથી. ફ્રુડ સેફટી વિભાગ ના પરીપત્ર મુજબ દુકાનદારે આહાર સ્વચ્છતાના ના નિયમો અને વ્યક્તિગત સ્વાસ્થ્ય જળવાઈ રહે તે અને અને બેસ્ટ બીફોર અને સેલ્ફ લાઈન ની અંદર હોય તેવી ચીજવસ્તુનું વેચાણ કરી શકાશે. ફૂડ સેફ્ટીના પરિપત્ર બાદ શહેરમાં આઇસ્ક્રીમ ઠંડા પીણા વેચી શકાશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.