તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાઈરસને પગલે જાહેર કરવામાં આવેલા લોકડાઉનમાં નર્મદા નદી પણ શુદ્ધ બની ગઇ છે, જેથી ભરૂચવાસીઓ હવે નર્મદા સ્નાન તરફ વળ્યા છે. કોરોના વાઈરસના કહેર વચ્ચે પણ લોકો નર્મદા સ્નાન માટે નદી કિનારે ઉમટી પડે છે. લોકો પરિવાર અને મિત્રો સાથે સાંજના સમયે નર્મદા નદી કાંઠે ભીડ જમાવે છે. જોકે આ સમયે પોલીસ અને તંત્રની કોઇ રોકટોક જોવા મળી નથી. જેથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.