તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વરથી બુધવારે 1566 શ્રમિકોને લઈને ઉત્તરપ્રદેશના વારાણસી જવા ટ્રેન રવાના થઈ હતી. ભરૂચ જિલ્લાના શ્રમિકોને લઈને આઠમી ટ્રેન બુધવારે રવાના થઈ હતી. ટ્રેન રવાના થતાં પહેલાં દરેક શ્રમિકોનું રેલવે સ્ટેશન ખાતે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. શ્રમિકોખુશી સાથે પોતાના વતન જવા રવાના થયા હતા.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.