તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર વઢવાણ યુનિટે ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણદિને શ્રધ્ધાંજલી કાર્યક્રમનું આયોજન તા. 6-12-2020ને રવિવારે વઢવાણ ગેબનશાપીર સર્કલે કરવામાં આવ્યુ હતુ. જેમાં કોરોનાની મહામારીને ધ્યાને લઇને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવીને યુનિટના જવાનો દ્વારા ડો. બાબા સાહેબને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.